લિક્વિડ ફંડ્ઝ શું હોય છે?

Video

ડાબી બાજુનો વિડિયો જોતા તમને ધ્યાનમાં આવશે કે તમામ પરિસ્થિતિઓમાં ટૂંકા સમયગાળા માટે નાણાં નિષ્ક્રિય પડ્યા રહે છે. અમુક કિસ્સાઓમાં કયા ચોક્કસ સમયે નાણાંને ઉપાડવાની જરૂર પડશે એ અંગેની જાણકારી ન પણ હોઇ શકે. રોકાણકાર શું કરે ? નાણાંનું રોકાણ ક્યાં કરવું જોઇએ?

વ્યક્તિએ અહીં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઇએઃ

  1. નાણાં ટૂંકા ગાળા માટે રોકાણ કરવામાં આવે છે.
  2. વ્યક્તિ પસંદ કરશે કે રોકાણ મૂલ્યમાં ઘટાડો ન થાય.
  3. જો નાણાં સુરક્ષિત હોય તો નીચું વળતર પણ ચાલશે.
  4. અવધિ નિશ્ચિત હોઇ ન પણ શકે કે તેની જાણકારી ન પણ હોય.

ચાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાંનું રોકાણ કરવાથી ઉદ્દેશ પૂરો થઈ શકે છે, પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં. ફિક્સ્ડ ડિપોઝિટના મોટા લાભ પૈકીનો એક સુરક્ષા છે. જોકે મર્યાદાઓ પૈકીની એકને મોટે ભાગે અવગણવામાં આવે છે – નાણાંનું માત્ર નિશ્ચિત અવધિ માટે રોકાણ કરવામાં આવી શકે છે – રોકાણની

વધુ વાંચો