તો પછી ડિસ્ક્લેઇમર એવું કેમ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ બજાર જોખમોને આધિન હોય છે?
મ્યુચ્યુઅલ ફંડ્ઝ જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને જામીનગીરીઓની પ્રકૃત્તિ સ્કિમના ઉદ્દેશ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે ઇક્વિટી કે ગ્રોથ ફંડ કંપનીના શેરોમાં રોકાણ કરે છે. લિક્વિડ ફંડ સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ અને કોમર્શિયલ પેપરમાં રોકાણ કરે છે. વધુ વાંચો